Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરે કારતકી પૂર્ણિમાંએ અન્નકૂટ ધરાવાશે

On: November 16, 2021 3:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ખેડબ્રહ્મા,
તા. 15

ખેડબ્રહ્મા ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબિકા માતાજી મંદિરે
કારતકી પુનમે છપન્ન ભોગ અન્નકુટ ધરાવવામાં આવશે. તેમજ કારતકી પુનમનું મહત્વ ખુબ જ હોવાથી
ભક્તો મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી આવશે.

ખેડબ્રહ્મા ખાતે આવેલ પૌરાણીક મા આદ્યશક્તિ મંદિરમાં કારતકી
સુદ પુનમ ના દર્શન કરવાનું ખુબ જ મહત્વ છે. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ
ના મેનેજર ઘનશ્યામસિંહ રહેવરે જણાવ્યું છે કે
, ગત વર્ષે કોરોના કારણે મેળો બંધ રહ્યો હતો. તેમજ અન્નકુટ પણ
ધરાવવામાં આવ્યો નહોતો. આ વર્ષે શુક્રવારના રોજ તા. ૧૯/૧૧/૨૦૨૧ ના રોજ મા ના સન્નમુખ
છપન્ન ભોગનો અન્નકુટ ધરાવવામાં આવશે.

અન્નકુટના દર્શન ૧ઃ૧૫ કલાક સુધી થઇ શકશે. સવારની આરતી ૬ઃ૩૦ કલાકે
રહેશે. તેમજ સાંજની આરતી ૭ કલાકે થશે. કારતકી પુનમનું મહત્વ ખુબ જ હોવાથી ગુજરાતભરમાંથી
લોકો આગલી રાતથી જ આવી જાય છે. યાત્રીકોને કોઇ અસુવિધા ઉભી ન થાય તે માટે વ્યવસ્થા
કરવામાં આવી ચે. તેમજ કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે સિક્યુરીટી ગાર્ડ અને પોલીસની
વ્યવસ્થા કરવામાં આવી છે. ચિખલા રોડ ઉપર આવેલ નવીન દરવાજામાં પણ વાહનોની અવરજવર માટે
વ્યવસ્થા કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!