Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડેલી આંતરરાજ્ય તસ્કર ટોળકીએ લાલપુરના વધુ એક ધાર્મિક સ્થળમાં કરેલી ચોરી કબૂલી

On: November 1, 2021 7:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર,તા.1 નવેમ્બર 2021,સોમવાર  

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે 41 થી વધુ સ્થળેથી ચોરીની ઘટનાને અંજામ આપનાર આંતરરાજ્ય ગેંગને પકડી પાડી હતી, જેની રિમાન્ડ દરમિયાન તેઓએ લાલપુર પંથકમાં વધુ એક ધાર્મિક સ્થળમાં ચોરી કર્યાની કબૂલાત આપતાં તે અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તાજેતરમાં જ દાહોદ જિલ્લાના ગરબાડાના રાકેશ જેનુંભાઈ ભુરીયા, અને લખમણ ચનુભાઈ ભૂરીયા સહિતની તસ્કર ગેંગને પકડી પાડી હતી. તેઓએ મધ્ય પ્રદેશ ગુજરાત સહિતના રાજયોમાં થી 41 થી વધુ ચોરી કર્યાની કબુલાત આપી હતી.

તેઓએ લાલપુર પંથકમાં વધુ એક ધાર્મિક સ્થળની ચોરી કબુલી છે. જેના અનુસંધાને લાલપુરમાં આવેલા ભલારા દાદા સ્થાનના સંચાલક દેવેન્દ્રભાઈ ખીમજીભાઈ ઓશવાળ મહાજને ઉપરોક્ત બંને તસ્કરો સામે ગત તારીખ 14.03.2021 ના રાત્રિના સમયે ધાર્મિક સ્થળમાથી રૂપિયા 70,000 ની કિંમતના ચાંદીના આભૂષણો તેમજ પાંચ હજાર રૂપિયાની દાનપેટીની રોકડ રકમ વગેરેની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. જે મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!