Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરત સિટીમાં કોરોનાનો એકેય દર્દી હોસ્પિટલમાં દાખલ નથી

On: March 23, 2022 11:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– સિટી અને ગ્રામ્યમાં વિતેલા 24 કલાકમાં એકેય કેસ નહીં

– હવે 8 એક્ટીવ કેસ

સુરત, : કોરોના મુક્ત બની રહેલા સુરત સિટીમાં હવે કોરોનાનો એકેય દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.સિટી અને જીલ્લામાં વિતેલા 24 કલાકમાં કોરોનાનો નવો એકેય કેસ નોંધાયો નથી.સુરત સિટી અને જીલ્લામાં હવે માત્ર 8 એક્ટીવ કેસ છે.

આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોરોના મુક્ત બની રહેલા સુરત સિટીમાં હવે કોરોનાનો એકેય દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.સિટી અને જીલ્લામાં વિતેલા 24 કલાકમાં કોરોનાનો નવો એકેય કેસ નોંધાયો નથી. સુરત સિટી અને જીલ્લામાં હવે માત્ર 8 એક્ટીવ કેસ છે. સુરત સિટીમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,62,189 કેસ પૈકી 1681 ના મોત નીપજ્યા છે.જયારે સુરત જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 42,815 કેસ પૈકી 559 ના મોત નીપજ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!