Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

આજે વિશ્વ ક્ષય દિવસ અમદાવાદમાં એક વર્ષમાં ટી.બી.ના ૧૮ હજાર ઉપરાંત કેસ,૧ હજારથી વધુનાં મોત

On: March 23, 2022 9:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,બુધવાર,23
માર્ચ,2022

૨૪ માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસ તરીકે મનાવવામાં આવે
છે.વડાપ્રધાન દ્વારા વર્ષ-૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટી.બી.રોગ નિર્મૂલનને લઈ આહવાન
કરવામાં આવ્યું છે.અમદાવાદમાં એક વર્ષમાં ટી.બી.ના કારણે ૧૮
,૨૬૬ કેસ નોંધાયા
હતા.ઉપરાંત સાદા અને હઠીલા ટી.બી.ના કારણે કુલ ૧૦૪૩ દર્દીનાં મોત થવા પામ્યા હતા.

મ્યુનિ.ના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર તેજસ શાહની મળેલી
પ્રતિક્રીયા મુજબ
,ક્ષય
નિર્મૂલન કાર્યક્રમને સફળ બનાવવા મ્યુનિ.ના ૨૫૦૦ આરોગ્ય કર્મચારી રોજ ટી.બી.ના નવા
દર્દી શોધવા ઘેરઘેર ફરે છે.વર્ષે ૧૮ હજાર દર્દીઓની સારવાર ઉપરાંત ટેસ્ટ કરવાની
કામગીરી તેમજ આ દર્દીઓના પરિવારજનોની જરૃરી તપાસ કરી સરકાર તરફથી મળતી સહાય એમના
સુધી પહોંચાડે છે.આ કામગીરી ઉપર તૈયાર કરવામાં આવેલી ડોકયુમેન્ટ્રી વિશ્વ ક્ષય
દિવસ નિમિત્તે રાજયના આરોગ્ય મંત્રી લોન્ચ કરશે.

વટવા,નરોડા,નારોલ,ઓઢવ અને કઠવાડા જીઆઈડીસી
એસોશિએશને ટીબીના દર્દીઓને સારવાર દરમ્યાન પોષણ સહાય આપવા માટે દત્તક લેવાનો
નિર્ધાર કર્યો છે.જેને મ્યુનિ.દ્વારા બિરદાવવામાં આવશે.અમદાવાદ શહેરમાં
વર્ષ-૨૦૧૯માં ૨૧
,૪૫૭,વર્ષ-૨૦૨૦માં ૧૫,૦૩૪ અને
વર્ષ-૨૦૨૧માં ૧૮
,૪૭૧
જેટલા ટી.બી.ના દર્દી મળી આવ્યા હતા.જેમાં પ્રાઈવેટ સેકટરના દર્દીઓનો પણ સમાવેશ
થાય છે.અમદાવાદમાં ૧૪ વર્ષ સુધીના બાળકો પણ ટી.બી.સંક્રમિત થયા હોવાનું આ રોગને લઈ
કરવામાં આવેલી સર્વેલન્સની કામગીરી દરમ્યાન બહાર આવવા પામ્યુ હતું.વર્ષ-૨૦૨૧માં ૧૪
વર્ષ સુધીના કુલ ૯૪૩ બાળક ટી.બી.સંક્રમિત હોવાનું જાણવા મળતા તેમને સારવાર આપવામાં
આવી હતી.દરમ્યાન એક વર્ષમાં આ વય જુથના ૧૮ બાળકનાં ટી.બી.ના રોગથી મોત થયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!