Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

એરપોર્ટમાં મુસાફરો માટે ઉપર ડિપાર્ચર, નીચે એરાઇવલ એરિયા

On: February 27, 2022 9:28 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ એરપોર્ટની કરોડોના ખર્ચે કાયાપલટ કરાશે

હાલના ડોમેસ્ટિકને કાર્ગો ટર્મિનલ-૩ સાથે જોડીને લંબાવાશે : નવા ૧૫થી વધુ એરોબ્રિજ બનાવવા પણ આયોજન

અમદાવાદ, મંગળવાર

અમદાવાદના સરદાર
વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર દિનપ્રતિદિન વઘી રહેલા પેસેન્જર ફૂટફોલને ધ્યાનમાં
રાખી આગામી નજીકના વર્ષમાં અમદાવાદ એરપોર્ટની કાયાપલટ કરવામાં આવશે. દિલ્હી એરપોર્ટની
જેમ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે ફલોર મુજબ કરોડોના
ખર્ચે ઉપર ડિપાર્ચર અને નીચે એરાઇવલ એરિયા ઉભો કરાશે. જે સંલગ્ન ડોમેસ્ટિક એરપોર્ટ
આવનારા સમયમાં કેવુ લાગશે તેની એક બ્લુપ્રિન્ટ ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી હોવાનું
વિશ્વસનીય સુત્રોએ જણાવ્યુ છે.

ડોમેસ્ટિક એરપોર્ટ
પર પ્રતિદિન ૧૫૦થી વધુ ફલાઇટોના સંચાલનમાં ૨૦ હજાર મુસાફરોની આવનજાવન છે આગામી સમયમાં
તેમાં બમણો વધારો થશે. તે આવનારી સ્થિતીને પહોંચી વળવા આગામી બે-ત્રણ વર્ષમાં ડોમેસ્ટિક
એરપોર્ટનું ચિત્ર બદલી નાંખવા નવા પ્લાન સહિતની કામગીરી શરૃ કરી દેવાઇ છે. સુત્રોના
જણાવ્યા મુજબ હાલમાં ટમનલ-૩ ડોમેસ્ટિક કાર્ગો માટે બનાવાયુ છે તે આગામી સમયમાં ઇન્ટરનેશનલ
એરપોર્ટ પર લઇ જવાશે આ કાર્ગો ટમનલને હાલના ડોમેસ્ટિક સાથે મર્જ કરી લંબાવવામાં આવશે.

એટલું જ નહી હાલમાં
ચાર એરોબ્રિજના બદલે ત્યાં નવા ૧૫ એરોબ્રિજ બનાવાશે. એરપોર્ટ પર આવનારી મેટ્રોને ટમનલ
સાથે કેવીરીતે લીંન્ક કરવી તેનુ ખાસ ધ્યાનમાં રાખી મુસાફરો માટે નવા ગેટનું પણ નિર્માણ
થશે. આ નવા ફેરફારો સાથે ટમનલ આગામી વર્ષ ૨૦૨૪-૨૫ સુધી મુસાફરો માટે શરૃ કરી દેવાનું
આયોજન છે.   હાલમાં ડોમેસ્ટિક ટમનલમાં જગ્યા
ઉભી કરવી એક ચેલેન્જ હોવાથી થોડા સમય પહેલા એરલાઇન કંપનીઓની ઓફિસો ખસેડી ઉપર લઇ જવામાં
આવી હતી.

આ ઉપરાંત ટમનલમાં
ચેકઇન કાઉન્ટર વધારવા સહિત સિક્યોરિટી એરિયામાં જોઇએ તેટલી જગ્યાનો અભાવ હોવાથી પીકઅવર્સમાં
મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. સિક્યોરિટી એરિયામાં મેટલ ડિટેક્ટર ગેટ સહિત એક્સ-રે
સ્ક્રીનીંગ પણ વઘારવામાં આવશે પરંતુ ટમનલમાં ખાસ કરીને સિક્યોરિટી ચેકઇનમાં લાગતી લાંબી
લાઇનોને કારણે સ્પાઇસજેટ અને વિસ્તારાની ડોમેસ્ટિક એરલાઇનોને ઇન્ટરનેશનલ ટમનલ પરથી
ઓપરેટ કરવા નક્કી કરાયુ છે જેથી ડોમેસ્ટિક ટમનલમાં પ્રતિદિન ૩૮ જેટલી ફલાઇટોનું ભારણ
ઘટશે. ટમનલમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરાશે જરૃર જણાશે ત્યાં તોડફોડ કરી રિફરબીશમેન્ટ
કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!