Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

શિક્ષણ સમિતિના ધ્વજવંદનના કાર્યક્રમ માટે મહેમાન પદે ભાજપના હોદ્દેદારોના નામ લખાયા

On: January 24, 2022 8:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


નામો લખવા માટે કર્મચારીઓ પર ફરજ પડાયાનો
આક્ષેપ ઃ ખરીદ સમિતિ અધ્યક્ષે કહ્યું, જે તે વિસ્તારના પ્રતિષ્ઠીત નાગરિકોને આમંત્રણ
અપાયું છે

 
      સુરત,

સુરત નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમને બદલે રાજકીય કાર્યક્રમ
બની રહ્યો છે. સમિતિના ભાજપ શાસકોએ સમિતિના કર્મચારીઓ પર ભાજપના સંગઠનના હોદ્દેદારોના
નામ લખવા માટે ફરજ પડાયાનો આક્ષેપ થયો છે. વિવિધ સ્કુલમાં સમિતિના સભ્યો સાથે આમંત્રણ
પત્રિકામાં ભાજપના સંગઠનના હોદ્દેદારોના નામ લખાયા છતાં પાલિકાના વિપક્ષ દ્વારા હજી
સુધી કોઈ વિરોધ કરવામા આવ્યો નથી.

આગામી 26 જાન્યુઆરીના
રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિમાં તૈયારી થઈ ગઈ
છે. શિક્ષણ સમિતિમાં આ વર્ષે પહેલી વાર ધ્વજ વંદનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાજપના
વિવિધ પાંખના હોદ્દેદારો અને વોર્ડના હોદ્દેદારોને સત્તાવાર આમંત્રણ આપવામા આવ્યું
છે.  આટલું જ નહીં પરંતુ સમિતિના ભાજપ શાસકોએ
શિક્ષણ સમિતિના કર્મચારી, સી.આર.સી., યુ.આર.સી., નિરીક્ષક અને આર્ચાર્યને ભાજપના હોદ્દેદારોના
નામ લખવા માટેની ફરજ પાડવામા ંઆવી છે.

આ અંગે ખરીદ સમિતિના
અધ્યક્ષ શુભમ ઉપાધ્યાયને પુછતાં તેઓએ કહ્યુ ંહતું કે, જે તે વિસ્તારના સભ્યો સાથે સાથે
તે વિસ્તારના જે પ્રતિષ્ઠિત લોકો હોય તેને ધ્વજ વંદન માટે સ્થાન આપવામા ંઆવ્યું છે.
જોકે, ભાજપ શાસકો જેને પ્રતિષ્ઠિત નાગરિક ગણે છે તે મોટા ભાગે ભાજપના જ હોદ્દેદારો
છે. સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમને ભાજપ દ્વારા રાજકીય કાર્યકર્મ બનાવી કાઢવા સામે
પાલિકાના વિપક્ષ કે શિક્ષણ સમિતિના વિપક્ષ દ્વારા હજી કોઈ પ્રકારનો વિરોધ કરવામા આવ્યો
નથી જ્યારે કોંગ્રેસના નેતાઓએ આ અંગે સોશ્યલ મિડિયામાં વિરોધ નોંધાવ્યો છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!