Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર મહાનગરપાલિકાના વધુ બે અધિકારીઓ કોરોના ગ્રસ્ત બન્યા હોવાથી તંત્રમાં દોડધામ

On: January 17, 2022 2:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– એસ્ટેટના કંટ્રોલીંગ અધિકારી તેમજ હાઉસિંગ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર કોરોના ગ્રસ્ત બન્યા

જામનગર, તા. 17

જામનગર શહેર માં કોરોનાનું સંક્રમણ આગળ ધપી રહ્યું છે. અને કેટલાક અધિકારીઓ અને મહાનુભાવો પણ કોરોનાની ઝપેટે ચઢી રહ્યા છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના વધુ બે અધિકારીઓ કોરોના ગ્રસ્ત બન્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા કે જેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાથી તેઓને તાત્કાલીક અસરથી હોમ આઇસોલેશનમાં મુકી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત હાઉસિંગ વિભાગના ડેપ્યુટી ઈજનેર અશોક જોષી કે જેઓ પણ કોરોના સંક્રમિત બની ગયા હોવાથી તેઓને પણ હોમ આઈસોલેશનમાં મૂકવામાં આવ્યા છે. તેમજ બન્ને અધિકારીઓની સાથે સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!