Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પાકિસ્તાની નાગરિકને માનવીય અભિગમ અપનાવીને પરત મોકલાયો

On: January 6, 2022 2:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,બુાધવાર

પાડોશી દેશ પાકિસ્તાનનો એક યુવક મંગળવારે અજાણતા આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી કચ્છની સરહદ પર લાગેલી તારબંધી સુાધી પહોંચી આવ્યો હતો. 

કચ્છની ભારત-પાક સરહદ પર પેટ્રોલિંગમાં રહેલી બીએસએફની ૫૬ બટાલિયનની ટીમને આ યુવક મળી આવ્યો હતો. જેની પાક. રેન્જર્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ યુવક ભૂલાથી સરહદ સુાધી પહોંચી આવ્યાનું સામે આવ્યું હતું. જેના પછી પાક. રેન્જર્સ સાથે ફ્લેગ બેઠક યોજી સદ્દભાવના સાથે માનવીય ઔઅભિગમ અપનાવી યુવકને પરત સોંપવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના સિંધ પ્રાંતનો અને નગરપારકર તાલુકાના મેડો ગામનો ૨૫ વર્ષીય અહશન બુરા માસ્ટર નામનો યુવક ગઈકાલે મંગળવારે કચ્છની સરહદ પર ફરજ પર BSF ની ૫૬ બટાલિયન ટીમને મળી આવ્યો હતો. જો કે આ ભટકી ગયેલા યુવકની પાકિસ્તાન રેન્જર્સ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને BSFનો સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવકના પ્રત્યારોપ માટે BSF દ્વારા બી.પી. નંબર ૧૦૨૨૯/૩ એસ. પાસે પાકિસ્તાન રેંજર્સ સાથે ફ્લેગ બેઠક યોજી માનવતાવાદી અભિગમ સાથે યુવકને તેમના હવાલે કરવામાં આવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!