Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

શારીરિક સબંધ બાંધ્યા બાદ યુવાને યુવતીની હત્યા કરી લાશ ખેતરમાં દાટી દીધી

On: January 2, 2022 8:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– યુવાને ઘેરથી ભાગી જવાનું કહેતા યુવતીએ ના પાડતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી

વડોદરા તા. 02 

સંખેડા તાલુકાના ઢેબરપુરા ગામે એક ખેતરમાં દાટી દીધેલી આશરે 22 વર્ષની વયની એક મહિલાની તારીખ 30 ના રોજ લાશ મળી હતી પોલીસે આ લાશ ગામમાં રહેતી રેખા પ્રભુ તડવીની હોવાનું શોધી કાઢયું હતું રેખાની હત્યા કર્યા બાદ તેની લાશને ખેતરમાં હત્યા કર્યા બાદ કોને દાટી તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે સંખેડા તાલુકાના ફાફટ ગામમાં રહેતા અલ્પેશ પ્રવિણ તડવી નામના યુવાન સાથે રેખાને ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો 20 દિવસ અગાઉ અલ્પેશ અને રેખા બન્ને ખેતરમાં મળ્યા ત્યારે બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા બાદમા અલ્પેશે ઘેરથી ભાગી જવાનું કહેતા રેખાએ ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થતા અલ્પેશે રેખાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને દાટી દીધી હતી પોલીસે અલ્પેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે રેખાના કાયાવરોહણમાં રહેતા પિયુષ નામના યુવાન સાથે લગ્ન થયા હતા પરંતુ તે સાસરી જતી ન હતી. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!