Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કરદાતાઓની ફરિયાદનો નિકાલ કરવા ડિસેમ્બરમાં ઓપન હાઉસ

On: November 29, 2021 6:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

આવકવેરા અધિકારીઓની નવી યુક્તિ, ડિમાન્ડ નોટિસ આપો અને રોકડી કરી લો

અમદાવાદ : આવકવેરાના આકારણી અધિકારીઓ મોટી રકમના વેરાની ડીમાન્ડ ઊભી કરીને પછી તે કરદાતા પાસેથી રોકડમાં વહેવારો કરી લઈને વેરાની ઊભી કરવામાં આવેલી ડીમાન્ડ વરસો સુધી વસૂલ કરતાં જ ન હોવાની અને કરદાતાઓની જફા વધારતા હોવાની એક ફરિયાદ પ્રિન્સિપાલ ચીફ કમિશનરને કરવામાં આવી છે.

કેટલાક કિસ્સાઓમાં તો 10થી 15 કરોડની વેરાની ડીમાન્ડ કાઢવામાં આવી છે. આ પ્રકારની ફરિયાદોનો નિકાલ કરવા માટે આગામી ડિસેમ્બરમાં ઓપન હાઉસ યોજવાની ખાતરી પ્રિન્સિપાલ ચીફ કમિશનરે આપી હતી. ડીમાન્ડ નોટિસ કાઢ્યા પછી ચાર-ચાર વરસ સુધી વેરાની વસૂલી ન કરીને તેમના ખાતાઓ એટેચ કરી દે છે. પરિણામે તેમના કામ ધંધા ખતમ થઈ જાય છે.

આ સ્થિતિ નિર્માણ કરીને ડીમાન્ડ નોટિસના પ્રમાણમાં આવકવેરા અધિકારી સંબંધિત અધિકારીઓ કરદાતા પાસેથી પાંચ દસ લાખ વસૂલી લે છે. આ પ્રકારના કેસોમાં અધિકારીઓ સામે વિજિલન્સમાં ફરિયાદ પણ થયેલી છે. પરંતુ તેના પણ નિરાકરણ સમયસર અને ઝડપથી આવતા નથી. ત્યારબાદ તે કેસને લટકતો રાખી દે છે.

પરિણામે કરદાતાને માથે હંમેશા તલવાર લટકતી જ રહે છે. કરદાતા સામે ઊભી કરવામાં આવેલી વેરાની ડિમાન્ડ પ્રમાણે નાણાં વસૂલવામાં આવતા જ નથી. પરિણામે કરદાતા આવકવેરાના કેસમાં ઉલઝેલો રહે છે. જોકે પ્રિન્સિપલ ચીફ આવકવેરા કમિશનર આ પ્રકારના કેસમાં કરદાતાઓને માર્ગદર્શન આપવા માટે ઓપન હાઉસ યોજવા સહમત થયા છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!