Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કચ્છમાં એક જ દિવસમાં નવા પાંચ કેસથી ફફડાટ

On: November 29, 2021 2:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,રવિવાર

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન મળ્યા બાદ વિશ્વભરમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કચ્છમાં આજે રવિવારે જ કોરોનાના નવા પાંચ  કેસ નોંધાતા લોકો ફફડી ઉઠયા હતા. માંડવી શહેરમાં ૩, માંડવીના ગ્રામિણ વિસ્તારમાં એક અને ભુજ શહેરમાં એક કેસ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં કોરોનાના ચાર એક્ટિવ દર્દી છે એવામાં જ ૨૪ કલાકમાં જ પાંચ નવા દર્દી નોંધાતાં તબીબી વર્તુળોમાં પણ સક્રિયતા વાધી ગઈ છે.

એક તરફ આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે તો બીજીતરફ શાળા કોલેજો ખુલી ગઈ છે આ વચ્ચે કોરોનાના કેસોમાં એકાએક ઉછાળો આવતા લોકોમાં વધુ એક વખત ડરનો માહોલ પેદા થયો છે. કેટલાક દિવસોથી કચ્છમાં પણ કોરોનાના એકલ દોકલ કેસો નોંધાઈ રહ્યા હતા. આ વચ્ચે આજે રવિવારે પાંચ કેસો નોંધાતા જિલ્લામાં એકટીવ પોઝીટીવ કેસોનો આંક ૯ પહોંચી ગયો છે. કુલ કેસો ૧૨૬૬૬ થયા છે. આમ, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન વચ્ચે કચ્છમાં કેસોનો વાધારો થતા લોકોએ માસ્ક પહેરવા સહિત સામાજીક અંતર જાળવવા સહિતની બાબતોમાં ગંભીરતા દાખવવી પડશે અન્યાથા બેદરકારી ભારે પડી શકે તેમ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!