Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પૂર્વ ઝોનમાં એક જ દિવસમાં બાકી વેરો વસુલવા ૧૪૪ મિલકત સીલ કરાઈ

On: March 23, 2022 11:24 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 

અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022

અમદાવાદ મ્યુનિ.દ્વારા બાકી મિલકતવેરાની વસુલાત માટે વિવિધ
ઝોનમાં જે કરદાતાઓ મિલકતવેરો ભરપાઈ કરતા નથી એમની મિલકત સીલ કરી વેરાની વસુલાત
કરવામાં આવી રહી છે.

પૂર્વ ઝોનમાં આવેલા દેવ માણેક,પુષ્પમ એસ્ટેટ, રામદેવ એસ્ટેટ, સવધરીયા એસ્ટેટ, નાતાલવાલાની ચાલી, શિરોમણી
કોમ્પલેકસ
, સારથી
એસ્ટેટ
,રાધેશ્યામ
એસ્ટેટ
, મુકિતધામ
એસ્ટેટ
, બંધેજ
ફાર્મ સહિતની કુલ ૧૪૪ મિલકત ટેકસ વિભાગ દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે સીલ
કરવામાં આવી હતી.

ઉત્તરઝોનમાં એક દિવસમાં કુલ ૫૬ મિલકત બાકી વેરાની વસુલાત
માટે સીલ કરવામાં આવી હતી.જે મિલકત સીલ કરવામાં આવી છે એમાં તૃપ્તિ એસ્ટેટ
, રાજકુમાર મીલ
એસ્ટેટ
, પુષ્પ
એસ્ટેટ
, અવધેશ
પાર્ક
, મારૃતી
એસ્ટેટ
, પુષ્પરાજ,અમર એસ્ટેટ
સહિતની મિલકતનો સમાવેશ થાય છે.

દક્ષિણ ઝોનમાં એક દિવસમાં ૪૯ એસ્ટેટ જયારે મધ્યઝોનમાં ૩૯
મિલકત બાકી મિલકતવેરાની વસુલાત માટે સીલ કરવામાં આવી હોવાનું મ્યુનિ.ના ટેકસ
વિભાગના  સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.૩૧
માર્ચ પહેલા મ્યુનિ.ને મિલકતવેરાની આવક પેટે ૧૧૩૦ કરોડની આવક થવાનો લક્ષ્યાંક
સિધ્ધ કરવાનો હોવાથી આવનારા દિવસોમાં બાકી મિલકતવેરો ભરપાઈ ના કરનારાઓની મિલકત સીલ
કરવાની કાર્યવાહી વધુ ઝડપી બનાવાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!