Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તો લેન્ડ ગ્રેબિંગ લાગુ નહીં પડે

On: January 25, 2022 4:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


આદિજાતિ વિસ્તારોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો

લેન્ડ ગ્રેબિગ એક્ટના નામે આદિવાસીઓને હેરાનગતિ, સરકારને રજૂઆતો

અમદાવાદ : આદિજાતિ વિસ્તારોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના નામે આદિવાસીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે તેવી રાજ્ય સરકાર સમક્ષ ઘણી રજૂઆતો કરવામાં આવી છે. આખરે રાજ્ય સરકારે એવી જાહેરાત કરી છેકે, આદિજાતિ વિસ્તારોમાં જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ નહી પડે.

રાજય સરકારે આદિજાતિ વિસ્તાર માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો કર્યો છે. આદિજાતિ મંત્રી નરેશ પટેલે સત્તાવાર જાહેરાત કરી છેકે, આજેય હજારો આદિવાસીઓને જંગલ વિસ્તારમાં જમીનો મળી નથી ત્યારે લેન્ડ ગ્રેબિંગ એક્ટના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે.

અત્યારે જંગલની જમીનો પર આદિવાસીઓ ખેતી પણ કરી રહ્યા છે. 2006ના કાયદા આદિવાસીઓને જંગલની જમીન મેળવવાનો હક છે ત્યારે સરકાર જંગલની જમીન મુદ્દે કાયદામાં સુધારો કર્યો છે. જમીનની માંગણી પેન્ડિંગ હશે તો તે આદિવાસી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ નહી થાય. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!