Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઊંટનો મૃતહેદ પાણીમાં દેખાતાં લોકોના આરોગ્ય સામે ખતરો

On: January 1, 2022 12:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર,તા.31

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ, થરાદ, સુઈગામ સહિતનાં
વિસ્તારોમાં સિંચાઈ અને પીવા માટેનું પાણી મુખ્ય કેનાલ મારફત પહોંચાડવામાં આવે
છે.ત્યારે મુખ્ય કેનાલમાંથી અનેક વખત પશુઓનાં મૃતદેહો મળતાં હોય છે.એવી જ રીતે
શુક્રવારે બપોરે કોતરવાડા નજીક મેઈન કેનાલમાં ઊંટનો મૃતદેહ મળતાં લોકોનાં આરોગ્ય
સામે ખતરો ઉભો થવાની સ્થાનિકોમાં દહેશત સેવાઇ રહી છે.

સરહદી વાવ,થરાદ અને
સુઈગામ વિસ્તારનાં લોકોને રાજ્ય સરકાર અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇલેકટ્રીક મોટરો
દ્વારા સમગ્ર વિસ્તારમાં પીવાનાં પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. ત્યારે આવી રીતે
તરતા મૃતદેહથી લોકોનાં આરોગ્ય સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. એકબાજુ રાજ્યમાં ઓમીક્રોનથી
સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.તો બીજી તરફ કોરોનાએ ફુંફાડો મારતા પુનઃ પોઝિટિવ
કેસોવધી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે
માટેની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.શિયાળામાં લોકોને પાણીજન્ય બીમારી વધુ રહેતી હોય છે.અને
કેનાલ મારફત આવતું પીવાનું પાણી ફિલ્ટર વગર મળતું હોવાથી અનેક બીમારીઓનો શિકાર સરહદી
વિસ્તારનાં લોકો થઈ રહ્યાં છે. જવાબદાર તંત્ર દ્વારા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી
રહે તેવી કાયમી ધોરણે વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉભી થવા પામી છે
.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!