Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

7 મીએ બેંકોના ખાનગીકરણનાં મુદ્દે 12 બેંકના કર્મચારીઓ ધરણા ધરશે

On: December 1, 2021 9:38 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– વસુલાતની અડધાથી વધુ રકમની ઉદ્યોગ ગૃહોને રાહત અપાઈ

– આગામી હડતાલમાં ભાવનગરની 120 બ્રાંચનાં 550 કર્મચારી અધિકારી જોડાઈ વિરોધ નોંધાવશે

ભાવનગર : નેશનલાઈઝ બેંકોનું ખાનગીકરણ કરવાની નીતિ સામે બેંક કર્મચારીઓ દ્વારા વિરોધ વંટોળ ઉભો થયો છે. ત્યારે ભાવનગર બેંક કર્મચારીઓ પણ આ વિરોધમાં સુર પુરાવી આવતી ૭મી તારીખે કોરોનાને ધ્યાને લઈ મર્યાદિત સંખ્યામાં ધરણા યોજવા તૈયાર કરી છે. જેમાં ૧૨ બેંકોનાં કર્મચારી જોડાશે.

સરકાર શિયાળુ સત્રમાં બેંકીંગ રેગ્યુલેશન એક્ટ અને બેંકીંગ કંપનીઝ (એકવીઝન અને ટ્રાન્સફર ઓફ અન્ડરટેકીંગ એક્ટ)માં સુધારો કરવા જઈ રહી છે. સરકારે મોટા ઉદ્યોગ ગૃહોને ૬ માસમાં ૪,૬૮,૦૦૦ કરોડનાં ૧૨ બાકીદારો પાસેથી વસુલીમાં રાહત આપી ફક્ત ૧,૬૧,૮૨૦ કરોડ વસુલી અને ૨,૮૪,૯૮૦ કરોડની રાહત આપી છે. આ વસુલી ફક્ત ૩૬ ટકા છે અને ૬૪ ટકાની બેંકોએ ખોટ સ્વીકારેલ છે.

સરકારે છેલ્લા બે વર્ષમાં ઈન્સોલવન્સી અને રીઝોલ્યુશન એક્ટ હેઠળ રૂા. ૮ લાખ ૬૦ કરોડ માંડવાળ કરેલ ચે અન ેત્યારબાદ પણ ૬ લાખ કરોડની બિનઉત્પાદક અકસ્યામત બેંકોના સરવૈયામાં હજુ પણ બાકી છે. છતાં સરકાર બે બેંકોને ઉદ્યોગપતિઓને હવાલ ેકરવ ાજઈ રહી છે જેનો વ્યાપક વિરોધ કર્મચારીો કરી રહ્યાં છે. 

લડતની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે આગામી તા. ૭ ડીસે.ના રોજ અન્ય જલ્લાની સાથે ભાવનગરમાં બેંક કર્મચારીઓ ધરણાં યોજાશે. જેમાં શહેરની ૧૨ બેંકોનાં ૫૦ની મર્યાદામાં ધરણા યોજાશે. જેની મંજુરી નહીં મળે તો દેખાવો થવાની પણ સંભાવનાં છે. જ્યારે તા. ૧૬-૧૭ ડીસે.નાં રોજ આ લડત વધુ ઉગ્ર બનાવી જિલ્લાની ૧૯૫ બ્રાંચનાં ૫૫૦ કર્મચારી-અધિકારીઓ પણ હડતાલમાં જોડાશે. સરકાર ખાનગીકરણની નીતિમાં આગળ વધશે તો સતત લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!