Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરેન્દ્રનગરમાં 120 નિવાસી અને જૂનિયર તબીબોના પ્રતિક ધરણાં

On: November 29, 2021 10:48 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– તબીબોના પ્રતિક ધરણાથી આરોગ્ય સેવા પર અસર

– નીટ અને પી.જી.ની કાઉન્સીલીંગ પ્રક્રિયા પાછી ઠેલાતા કામનુ ભારણ વધતા આંદોલનનો માર્ગ અપનાવ્યો

સુરેન્દ્રનગર : નીટ-પી.જીનુ કાઉન્સેલીંગ-એડમીશન પ્રક્રિયા પાછળ ઠેલાઈ હોવાથી રેસીડેન્ટ ડોકટરો ઉપર કામનું ભારણ વધતુ જાય છે ત્યારે નારાજ ડોકટરોએ પ્રતિક ધરણા યોજી વિરોધ વ્યકત કર્યો હતો. સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજમાં ૧૨૦ જેટલા રેસીડન્ટ અને જૂનિયર ડોકટરોએ હડતાલ પાડી ધરણા યોજયા હતા.

સુપ્રિમકોર્ટમાં કેસના કારણે નીટ પીજીના કાઉન્સેલીંગ, એડમીશન સીહતની પ્રક્રિયા હવે છે જાન્યુઆરી માસમાં હાથ ધરાનાર છે કાઉન્સેલીંગ અટકી પડયુ છે અને કાઉન્સેલીંગ પ્રક્રિયા શરૂ થશે એ પછીની પ્રક્રિયામાં પણ દરેક મહિનો લાગશે. નવા એડમીશન નહી થવાના કારણે સરકારી હોસ્પીટલોમાં કોરોનાના કાળ વખતથી ફરજ બજાવતા વર્તમાન રેસીડેનટ ડોકટરો પર કાર્ય ભારણ વધી ગયુ છે તેથી નારાજ રેસી.ડોકટરોએ પ્રતિક ધરણા યોજી ગુજરાતભરમાં વિરોધ વ્યકત કર્યો હતો જેના અનુસંધાને સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે પણ ૧૨૦ જેટલા જૂ. અને રેસીડેન્ટ ડોકટરોએ હડતાલ પાડી ધરણા યોજ્યા હતા. જો કે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!