Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સી આર પાટીલ ને વિન્નતી કે વાપી થી નાનાપોઢા થઈ ને ધરમપુર આવજો એટલે લોકોને સ્પર્શતી પ્રાથમિક સમસ્યા તમને પણ ઉડી ને આંખે વળગે ..

On: November 12, 2021 11:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

14 તારીખના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ધરમપુર ના બરૂમાલ ખાતે હાજરી આપવા આવનાર છે ત્યારે એમને નમ્ર વિનંતી છે કે પ્રજા લક્ષી હિતમાં તમારી સરકાર લોકોના પ્રશ્નો દૂર કરતી આવી હોય તો ગત ચોમાસા દરમ્યાન નેશનલ હાઇવે 56 નાનાપોઢા થી ધરમપુર સુધીના માર્ગ નું સમારકામ થયું નથી ચોમાસુ પૂર્ણ થયા બાદ દિવાળી વીતી છતાં અહીં હાઇવે ઓથોરિટીઇના અધિકારી ના પેટ નું પાણી હાલતું નથી જેને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે ખાડા ધૂળ ની ડમરીઓ થી રોજના લોકો ધરમપુર થી છેક કુરગામ ફાટક લાકડમાલ સુધીનો માર્ગ માં મસ મોટા ખાડા પડી ચુક્યા છે એક હાઇવે ઉપર આ પ્રમાણે પડેલા ખાડા એ શરમજનક  કહી શકાય પરંતુ મૂળ વાત એ છે કે જ્યારે પણ કોઈ મંત્રી સંત્રી આવે ત્યારે તેમના સ્વાગત માં આવા ખાડા રાતોરાત પુરી દેવામાં આવે છે એટલે જાહેર જનતા ની માંગ છે કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આપ શ્રીં વલસાડ થી નહીં પરંતુ વાપી નાનાપોઢા થઈ ને ધરમપુર પધારો જેથી કરી સ્થાનિક નેતાઓ જેઓ રોજિંદા આ માર્ગ ઉપર થી જવા છતાં ધૂતરાષ્ટ્ર બની બેઠા છે એમને કમસે કમ શરમ જનકતા નો એક એહસાસ થશે અને આગામી સમય માં ચૂંટણી પણ આવી રહી છે સરપંચ ની તો એવા સમયે રોડ ખરાબ હશે તો તેની સીધી અસર મતદાન ઉપર થશે એ વાત નક્કી છે એટલે લોકો ની માંગ છે કે સી આર પાટીલ સાહેબ ધરમપુર પધારો તો વાપી નાનાપોઢા થઈ ને પધારો જેથી આપના આવવા થી રાતોરાત રોડ તો બની જશે ..અને લોકો ને અનાયાસે ફાયદો થશે …

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!