Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરના એસ.ટી ડેપોની અંદર આવેલા ડીઝલ પંપમાં ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતાં એસટી તંત્રમાં ભારે દોડધામ

On: March 24, 2022 12:31 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– જુદા જુદા રૂટની એસટી બસોને પવન ચક્કીના પંપે લઇ જવાતાં બસની લાંબી કતારો: ટ્રાફિક જામ*

જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

જામનગરના એસ.ટી ડેપોની અંદર આવેલા ડીઝલના પંપમાં આજે ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો હોવાથી એસટી તંત્રમાં દોડધામ થઇ હતી, અને અનેક રૂટો મોડા થયા હતા. સરકારની નવી ગાઇડલાઇનને અનુસરીને પવનચક્કી પાસે આવેલા ખાનગી પંપમાં ડીઝલનો જથ્થો ભરાવવા માટેની એસટી બસોની લાંબી કતારો થઇ ગઇ હોવાથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

જામનગરના એસ.ટી.ડેપોના પંપમાં આજે ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો હોવાથી એસ.ટી.તંત્ર એ નવા નિયમોને અનુરૂપ પવનચક્કી વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવવા માટે નક્કી કર્યું હતું, અને એસટી બસોને ડીઝલ ભરાવવા માટે પવન ચક્કીના પંપ પર મોકલવામાં આવી હતી.

જ્યાં એકી સાથે 6 થી વધુ એસટી બસો ડીઝલ ભરાવવા માટે કતારમાં ઊભી રહી ગઇ હતી, અને તેના કારણે પવનચક્કી વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી ટ્રાફિક શાખા સહિતના પોલીસ તંત્રને દોડધામ કરવી પડી હતી.

સાથોસાથ એસટી બસના મુસાફરો ના રૂટ મોડા થતા હોવાથી મુસાફરોમાં દોડધામ થઇ હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!