Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પાલોદર ગામે ચોસઠ જોગણી માતાજીનો પ્રાગટય દિવસ ઉજવાયો

On: March 24, 2022 12:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.23

મહેસાણા જિલ્લાના યાત્રાધામ પાલોદર ગામે બુધવારે પાચમના
દિવસે શ્રી ચોસઠ જોગણી માતાજીના પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પંચધાતુના
રથમાં સવાર થઈ માતાજી મંદિરે પહોંચતાં આગી ચડાવવામાં આવી હતી.

પાલોદર ગામે ચોસઠ જોગણી
માતાજીની રથયાત્રા પંચધાતુના રથમાં સવાર થઈ માતાજી મંદિરે પહોંચી હતી. જ્યાં
માતાજીને આગી ચડાવવામા આવી હતી. બપોરે વિશેષ આરતી કરવામાં આવી હતી. જેને લઇને
પ્રાગટય દિવસે દર્શનનું વિશેષ મહત્વ હોવાથી સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં
માઈભક્તો વહેલી સવારથી જ યાત્રાધામમાં પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં
માઈભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું.

આગામી ૨૯ માર્ચથી બે દિવસ માતાજીનો
લોકમેળો(જાતર) યોજાશે. આ લોકમેળાને લઈ સરપંચ વિનુભાઈ પટેલ
, સમસ્ત ગ્રામજનો, તલાટી જીપીન ચૌધરી, પંચાયત સભ્યો સહિત
ગ્રામજનો માતાજીના મેળાની તૈયારીઓમાં ભારે જહેમત ઊઠાવી રહ્યા છે. જેમાં ૨૯ માર્ચ
ફાગણ વદ અગિયારસના દિવસે યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ખેડૂત જીવનને સ્પર્શતા સુકન
(વર્ષ ફળનો વરતારો) જોવામાં આવશે. જ્યારે ૩૦મી માર્ચ બુધવારે કાળકા માતાની સળગતી
સઘડી નીકળશે. જે બન્ને દિવસોએ શ્રધ્ધાળુઓમાં દર્શનનુ અનેરું મહત્વ રહેલું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!