Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ખાદ્યતેલના વધતા ભાવોથી કચ્છમાં હોટલ-નમકીન ઉદ્યોગના વ્યવસાયને બેવડો માર

On: February 28, 2022 3:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,રવિવાર

છેલ્લા કેટલાક સમયાથી ખાદ્યતેલના ભાવોમાં સતત વાધારો થઇ રહ્યો છે. મોંઘવારીથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પીડાઈ રહ્યા છે. સતત ખાદ્યતેલના વાધતા ભાવોથી હોટલ અને નમકીન ઉદ્યોગ ઉપર પણ માઠી અસર જોવા મળે છે. છેલ્લા ત્રણ દિવસમાં  પ્રતિ ૧૫ કિલો ટીન દીઠ સીંગતેલમાં  ૨૦, કપાસિયામાં ૨૦ અને પામતેલમાં ૪૦  રૃપિયાનો વાધારો ઝીંકાતા કચ્છમાં નમકીન ઉદ્યોગ-હોટલ, રેસ્ટોરંટ વ્યવસાય ઉપર માઠી અસર વર્તાવા સહિત રસોડાની જવાબદારી સંભાળતી ગૃહિણીઓમાં પણ ખાદ્યતેલની ઉંચી કિંમતોએ નારાજગી સાથે ઘરનું બજેટ વિખરાવાની ફરિયાદો ઉઠી રહી છે.

રસોઇમાં દૈનિક ઉપયોગમાં લેવાતા સીંગતેલ, સનફલાવર, પામોલીન તેલના ભાવોમાં છેલ્લા કેટલાક સમયાથી સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવી રાખવા અને લાબા સમય સુાધી સંગ્રહિત રાખવા માટે વિશેષ ઉપયોગમાં લેવાતા પામોલીન તેલના ૧૫ કિલોના ટીનનો ભાવ ૧૩૭૫ની સપાટીએ પહોંચ્યો છે. સાથોસાથ બેસન,મેંદો,ખાંડ, ગરમ મસાલા જેવા કાચા માલના ભાવોમા વાધારાએ ઉદ્યોગોને બેવડો માર માર્યો છે. જેમાં વ્યવસાયિક એકમો દ્વારા દૈનિક મોટા પ્રમાણમાં નમકીનનુ ઉત્પાદન હાથ ધરાતુ હોઇ ખાદ્યતેલોમાં ભાવવાધારાએ હોટલ-નાસ્તા ઉદ્યોગ ઉપર  વિપરીત અસર જન્માવી છે. તો બીજી તરફ છેલ્લા સપ્તાહમાં સિંગતેલ, કપાસિયા તેલની ઉંચી કિંમતોએ  મર્યાદિત આવકમા બહોળા કુટુંબનુ  ગુજરાત ચલાવતા પરિવારોને દૈનિક રસોઇમાં ખાદ્યતેલનો ઉપયોગ મર્યાદિત કરવો પડે તેવી સિૃથતિ સર્જાઇ છે. વર્તમાનમાં ભુજ સહિત કચ્છના તમામ તાલુકા માથકો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ મીઠાઈ-ફરસાણની દુકાનો વાધી છે. એટલુ જ નહિં, અમુક પરિવારો દ્વારા ટિફીન સર્વિસ ચલાવાય છે તેમજ આજકાલ નાની-મોટી હોટલો-રેસ્ટોરેન્ટની સંખ્યામાં પણ વાધારો થયો છે. ત્યારે સતત વાધતા ખાદ્ય તેલના ભાવોને લીધે હવે હોટલ-નમકીન ઉદ્યોગના વ્યવસાયને પણ ટકાવી રાખવો સતત મુશ્કેલભર્યુ લાગે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!