Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર જિલ્લાના હવામાનમાં એકાએક પલટો: આકાશ વાદળોથી ઘેરાઈ જતાં ટાઢોડું છવાયું

On: December 1, 2021 8:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– પ્રતિ કલાકના 30 કિ.મી.ની ઝડપે મોડી સાંજથી પલટાયેલા પવનના કારણે વાતાવરણમાં ફરીથી ઠંડક: વરસાદી ઝાપટાની શક્યતા

જામનગર, તા. 1 ડિસેમ્બર 2021 બુધવાર

જામનગર શહેર અને જિલ્લાના આજે વહેલી સવારથી એકા એક હવામાન પલટાયું છે અને આકાશમાં વાદળોના ગંજ ખડકાઇ ગયા હોવાથી ફરી ટાઢોડુ છવાયું છે. મોડી સાંજે ઠંડો પવન ફૂંકાયા પછી આજે માવઠું થવાની શક્યતા છે.

જામનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં હવામાન ખાતા દ્વારા માવઠું થઇ શકે તેવી આગાહી કરાયાના પગલે જામનગર જિલ્લાના વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો છે. આજે વહેલી સવારથી આકાશમાં વાદળોના ગંજ આખડકાઈ ગયા હોવાથી ટાઢોડું છવાયેલું જોવા મળ્યું છે. ઉપરાંત વરસાદી વાતાવરણ ને લઈને કમોસમી છાંટા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

વહેલી સવારથી જ સૂર્યદેવતા અલિપ્ત થઇ ગયા છે, અને ભેજયુક્ત વાતાવરણમાં ને લઈને વહેલી સવારે લોકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણના ભેજનું પ્રમાણ 66 ટકા રહ્યું હતું, ત્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 20 કિ.મી.ની ઝડપે રહી હતી જે વધીને 30 કિમી સુધી પહોંચી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!