Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મીટરથી પાણી આપવાનો અગાઉની સરકારનો પ્રોજેક્ટ ખોરંભે ચડયો

On: November 29, 2021 7:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


પાણીનો બગાડ અટકાવવા માટેના પ્રોજેક્ટ  મુદ્દે સરકાર નિરસ   

રાજસ્થાનના જોધપુરમાં મીટર પધ્ધતિથી પાણી આપવાની યોજના નિહાળીને અભ્યાસ કરવા ય નક્કી કર્યું હતુ   

અમદાવાદ : ગુજરાતમાં  પાણીનો મોટાપ્રમાણમાં બગાડ થઇ રહ્યો છે. ઉનાળામાં પાણીની અછત સર્જાય છે. આ સજોગોમાં પાણીનો વેડફાટ અટકે તે માટે મીટરથી પાણી આપવાની યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે આયોજન કર્યુ હતું પણ અત્યારે આ પ્રોજેક્ટ અભેરાઇએ ચડયો છે.

ગુજરાતમાં ઉનાળો આવતા ંજ પાણીની સમસ્યા વકરે છે. છેવાડાના ગામડાઓમાં પાણી માટે લોકોને દૂર દૂર સુધી જવુ પડે છે. બીજી તરફ, જયાં પાણી ખૂબ આવે છે ત્યાં લોકો પાણીનો ધૂમ વેડફાટ કરે છે.  

સ્વૈચ્છિક સંસ્થાઓ પાણીના મુદ્દે અનેક વિધ પ્રયાસો કરી લોકજાગૃતિ કેળવવા પ્રયાસો કરે છે તેમ છતાંય હજુ ય લોકોમાં પાણીની સાચવણીને લઇને સમજ પ્રવર્તી નથી. જો પાણીનો બગાડ અટકે તો વર્ષે કરોડો લિટર પાણીની બચત થઇ શકે તેમ છે. આ જોતાં ગુજરાત સરકારે મિટરથી પાણી આપવાની યોજના અમલમાં મૂકવા આયોજન ઘડયુ હતું. 

સૂત્રોના મતે, રૂપાણી સરકારમાં પૂર્વ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને અધિકારીઓએ રાજસ્થાનમાં જોધપુર જઇને મિટરથી પાણી આપવાની યોજનાનો અભ્યાસ કરવા ય નક્કી કર્યુ હતું. ઉલ્લેખનીય છેકે, રાજસ્થાનમાં જોધપુરમાં આ યોજના અમલમાં મૂકાઇ છે ત્યારે આ યોજના કેટલી અસરકારક છે, કેટલી સફળ છે, મિટરથી કેવી રીતે પાણી અપાઇ રહ્યુ છે.

આ બધુ નિહાળીને ગુજરાતમાં  યોજનાનો અમલ કરવા આયોજન કરાયુ હતું. ગુજરાતમાં કરોડો લિટર પાણીનો બગાડ અટકે તે દિશામાં સરકારે આ યોજનાને આગળ ધપાવવા નક્કી કર્યુ હતું પણ રૂપાણી સરકારે અચાનક વિદાય લીધી હતી.હવે આ યોજનાનો અભિરાઇ ચડી છે કેમકે, નવી સરકારને આ પ્રોજેક્ટમાં રસ નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!