Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં ગોઝારા અકસ્માતમાં બાઈક ચાલક વયોવૃદ્ધનો ભોગ

On: October 30, 2021 6:06 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ધ્રોળ-વાગુદડ ધોરી માર્ગ પર બે મોટરસાયકલ સામસામે અથડાઈ પડ્યા પછી ચેક બાઇકચાલકનું સ્થળ પર જ મૃત્યુ

જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર 

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, અને એક બાઈકના ચાલકને ગંભીર ઇજા થયા પછી તેઓનાં કરૂણ મૃત્યુ નીપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોળ તાલુકાના વાગુદડગામમાં રહેતા અને ખેતીવાડીના કામ સાથે જોડાયેલા લાલુભા ભૂરુભા જાડેજાના 60 વર્ષના ખેડૂત ગત તારીખ 27ના સવારે દસેક વાગ્યાના અરસામાં પોતાનું મોટરસાયકલ લઈને ધ્રોળથી વાગુદડ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન રસ્તામાં સામેથી પૂરપાટ વેગે આવી રહેલા જીજે-10 ડી.એચ.2268 નંબરના બાઈકના ચાલકે ઠોકર મારી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતના લાલુભા જાડેજાને ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હોવાથી તેનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર બાબુભા લાલુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!