જોરાવાસણ સ્ટેશન નજીક ટ્રેન ની અડફટે ૧૧ ગાયો ના કમકમાટી ભર્યા મોત

On: June 26, 2021 3:06 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ નજીકમાં આવેલા જોરાવાસણ રેલવે સ્ટેશનના ફાટક નજીક આજે વહેલી સવારે આઠ વાગે ટ્રેનની અડફેટે 14 જેટલી ગાયો આવી હતી જેમાં 11 ગાયોનું મોત થતા સનસનાટી મચી ગઇ છે તો સાથે જ ત્રણ જેટલી ગાયો ના પગ પણ કપાઈ ગયા હતા આ ઘટનાની જાણકારી વલસાડ agniveer ગૌ સેવા દળના યુવાનોને થતા યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને સારવાર અર્થે નવસારીના ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી તો બીજી તરફ મૃત્યુ પામેલી ગાયને અંતિમવિધિ કરવા માટેની તમામ પ્રક્રિયાઓ હાથ ધરી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!