જોરાવાસણ સ્ટેશન નજીક ટ્રેન ની અડફટે ૧૧ ગાયો ના કમકમાટી ભર્યા મોત

0
268

વલસાડ નજીકમાં આવેલા જોરાવાસણ રેલવે સ્ટેશનના ફાટક નજીક આજે વહેલી સવારે આઠ વાગે ટ્રેનની અડફેટે 14 જેટલી ગાયો આવી હતી જેમાં 11 ગાયોનું મોત થતા સનસનાટી મચી ગઇ છે તો સાથે જ ત્રણ જેટલી ગાયો ના પગ પણ કપાઈ ગયા હતા આ ઘટનાની જાણકારી વલસાડ agniveer ગૌ સેવા દળના યુવાનોને થતા યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને સારવાર અર્થે નવસારીના ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી તો બીજી તરફ મૃત્યુ પામેલી ગાયને અંતિમવિધિ કરવા માટેની તમામ પ્રક્રિયાઓ હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here