જિલ્લા કલેકટર દ્વારા વલસાડ વાપી રેલવે સ્ટેશન ઉપર રાત્રી રસીકરણ સેશન નું ઉદઘાટન

0
182

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોવિડ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત જિલ્લાના વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પર રાત્રી  રસીકરણ સેશનનું  ઉદ્ધાટન કર્યું હતું.

શુભેચ્છા જાહેરાત

જેમાં પેસંજેરોની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની અને મુખ્ય જિલ્લા અધિકારીશ્રી ર્ડા. અનિલ પટેલ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને રેલ્વે વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here