વલસાડના ગુજરાત હાઉસિંગ બોર્ડ માં ગણપતિ બાપા ને ધરાયો 56 ભોગનો થાળ

On: September 16, 2021 5:39 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ ના ગુજરાત હાઉસિંગ બોર્ડ માં માં છેલ્લા ચાલીસ વર્ષ થી ગણપતિ ઉત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય છે પરંતુ છેલ્લા બે વરસ થી સમગ્ર વિશ્વ કોરોના ની મહામારી લડી રહ્યું હતું ત્યારે તમામ તેહવાર ની ઉજવણી ઉપર રોક હોવાના કારણે તેહવાર ફિક્કા પડી ગયા હતા

ત્યારે ગત વરસે સરકાર દ્વારા મહોત્સવો ઉપર થોડી છૂટ આપવામાં આવી છે ત્યારે વલસાડ ના ગુજરાત હાઉસિંગ માં શ્રી બજરંગ યુવક મંડળના કાર્યકર્તા ઓ દ્વારા ગણપતિ દાદા ને 56 ભોગ નો થાળ ધરવામાં આવ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતુંકોરોના ની તમામ ગાઈડ લાઈન ના ચુસ્ત પણ કોલોની માં તહેવારોને ની ઉજવણી કરવામાં આવી રહી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!