Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વલસાડ સિંધી પંચાયત દ્વારા ગુરુનાનકજી ની જન્મ જંયતી નિમિતે વિશેસ ઉજવણી કરાઈ

On: November 19, 2021 9:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ ખાતે વર્ષો થી સ્થાઈ થયેલા અનેક સિંધી સમાજના લોકો દ્વારા આજે ઝુલેલાલ મંદિર રાણા સ્ટ્રીટ ખાતે આરતી ભજન કીર્તન સહીત ના અનેક ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકો જોડાયા હતા
વલસાડ સિંધી પંચાયત દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગુરુનાનક જ્યંતી ની ભવ્ય ઉજવણી ઝૂલેલાલ મંદિર ખાતે કરવામાં કરવામાં આવી હતી આજે વહેલી સવાર થી જ 9 વાગ્યે આરતી તેમજ બપોર બાદ 11 વાગ્યે ભજન કીર્તન સાથે જ બપોરે એક વાગ્યે ભોગ સાહેબ નું આયોજન કરવામાં આવ્યું હતું સિંધી પંચાયત વલસાડ ના પ્રમુખ કિશોર મુલચંદાની એ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષ થી ગુરુનાનકદેવજી ની જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં  આવે છે આજે સમાજના લોકો એ ઉજવણી દરમ્યાન સમગ્ર દેશ અને વિશ્વ માંથી કોરોના જેવી મહામારી દૂર થાય અને દેશ માં ચાલી રહેલા આતંકવાદ દૂર થાય એવી પ્રાર્થના કરી હતી બપોર બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર માં કાર્યક્રમ ની ઉજવણી નો મુખ્ય હેતુ સમાજ ના લોકો એક જ સ્થાને એકત્ર થાય તે માટે દર  વર્ષે આયોજન કરવામાં આવે છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!