Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સમાજિક વનીકરણ વિભાગની ભૂંડી ભૂમિકા, છેલ્લા દોઢ વર્ષ થી નાનાપોઢા આમ્રવન પર્યટકો માટે બંધ

On: November 6, 2021 10:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સમાજિક વનીકરણ વિભાગના હસ્તક આવતા આમ્રવન નાનાપોઢા કોરોના કાળ માં કોરોના ને લઈ બંધ કરવામાં આવ્યા બાદ આજ દિન સુધી આમ્રવન પર્યટકો માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ માં સરકાર દ્વારા કોરોના ની ગાઈડ લાઈન માં છૂટછાટ આપવા બાદ જાહેર સ્થળો જેવા કે વિલ્સન હિલ,તીથલ જેવા સ્થળ લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે પરંતુ દોઢ વર્ષ થી હજુ સુધી જંગલ વિભાગના હસ્તક આવતા નાનાપોઢા આમ્રવન હજુ પણ બંધ હાલત માં છે હાલ માં જ્યાં દિવાળીના પર્વ ચાલી રહ્યું હોય ત્યારે તમામ પરિવારો પર્યટન સ્થળ ની મુલાકાત લેતા હોય છે આવા સમયે આમ્રવન બંધ રેહત અહીં મુલાકાત માટે આવનાર અનેક લોકો પરત થઈ રહ્યા છે અને બન્ધ થયેલ સ્થળ પણ હાલ સુમસામ ભાસી રહ્યું છે જો આ વન ફરી ખુલ્લું મુકવામાં આવે તો આસપાસના લોકોમે ધંધો રોજગાર મળી રહે અને સાથે જ પર્યટકો ને અહીં ફરવાની મોજ મળી રહે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!