Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મુખ્યમંત્રી કચ્છની સંભવિત મુલાકાતે અધિકારી-કર્મીઓની દિવાળી બગડશે!

On: October 30, 2021 12:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,શુક્રવાર

આગામી ૩ જી નવેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાની સંભવિત મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રીની આ મુલાકાતના પગલે  કચ્છના અિધકારી-કર્મચારીઓના દિવાળીના તહેવારો બગડે તેમ છે.

જાણવા મળ્યા પ્રમાણે, મુખ્યમંત્રી ૩ જીએ કચ્છ આવશે. ધોરડો ખાતે સાંજે ૫ કલાકે યોજાનારા કાર્યક્રમમાં બીએસએફ-પોલીસ જવાનોને મળી તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવશે અને મીઠાઈ આપશે. 

નવા વર્ષ પૂર્વે જવાનોનો ઉત્સાહ વાધારવા કચ્છ આવતા મુખ્યમંત્રીનો સારો ઉદ્ેશ્ય હોઈ શકે પરંતુ તેમની કચ્છ મુલાકાતના પગલે જિલ્લાના વહીવટી વિભાગના અિધકારીઓ-કર્મચારીઓાથી માંડીને પોલીસ અિધકારીઓ તેમજ કર્મચારીઓની દિવાળીના તહેવારો બગડે તેમ છે. વર્તમાનમાં આ અિધકારીઓ-કર્મચારીઓ હોંશે હોંશે પરિવારને સમય આપી રહ્યા છે અને દિવાળીની ખરીદીમાં મશગુલ છે. કોઈ ખાસ કામગીરીનું ભારણ હાલના દિવસોમાં નાથી તેવામાં મુખ્યમંત્રીની સંભવિત મુલાકાત જાહેર થતા જ તમામ અિધકારીઓ સજ્જાગ થઈ ગયા છે અને મુખ્યમંત્રી બન્યા બાદ પ્રાથમ વખત જ કચ્છની મુલાકાતે આવી રહેલા તેમની મુલાકાતમાં કોઈ કચાશ ન રહે તેાથી તૈયારીઓમાં લાગી ગયા છે. પરિણામે, આવનારા ત્રણેક દિવસો મુખ્યમંત્રીની મુલાકાતની કામગીરીમાં જ જશે અને તે પણ ધોરડો ખાતે હોવાથી અિધકારી-કર્મચારીઓના ફેરા વાધી જશે. વળી, મુખ્યમંત્રી આવતા હોવાથી તેમનો બંદોબસ્ત પણ ગોઠવવાનો હોવાથી પોલીસ કર્મચારીઓમાં પણ આંતરિક નારાજગી હોઈ શકે. આમ, હાલ તો મુખ્યમંત્રીની સંભવિત કચ્છ મુલાકાતને લઈને અિધકારી-કર્મચારીઓમાં ખુશીનો નહિં પરંતુ ગમ નો માહોલ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!