Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર અને કપરાડાના જનસેવા કેન્દ્રમાં નિશુલ્ક આપવાના ફોર્મ જનસેવા કેન્દ્રમાં નિયમિત રીતે મળતા નથી તે નજીકના ઝેરોક્ષ સેન્ટરમાં રૂપિયા ૧૦ માં વેચાય છે

On: August 9, 2021 1:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


ધરમપુર અને કપરાડા જનસેવા કેન્દ્ર માં વિવિધ કામો માટે આવતા લોકો લુટાઈ રહ્યા છે સરકાર દ્વારા વિવિધ સરકારી કામો માટે આપવામાં આવતા નિશુલ્ક ફોર્મ જનસેવા કેદ્ન્ર માં ઉપલબ્ધ ના થતા લોકોને હાલકી સમાન્ય આદિવાસી સમાજ ના લોકો ને રેશન કાર્ડ માં નામ ઉમેરવા કમી કરવા કે નવા રેશન કાર્ડ બનાવવા માટે ના તમામ ફોર્મ જેતે કચેરી ની બહાર આવેલા ઝેરોક્ષ સેન્ટરો માં રૂપિયા ૧૦ માં વેચાઈ રહ્યા છે અને આવા ઝેરોક્ષ વાળા પાસે ફોર્મ ખરીદવા ખુદ જનસેવા કેન્દ્ર ના કર્મચારી ઓ જ સલાહ આપી રહ્યા છે જેના કારણે મજબૂરી વશ જનસેવા કેન્દ્રમાં જે ફોર્મ નિશુલ્ક મળતા હોય તે ફોર્મ સામાન્ય પ્રજા ને રૂપિયા ૧૦ માં ખરીદી કરવાની ફરજ પડે છે એક દિવસ માં ૫૦૦ થી વધુ લોકો રૂપિયા ૧૦ એક ફોર્મ દીઠ ચૂકવી ને ફોર્મ ખરીદી કરે છે ત્યારે જનસેવા કેન્દ્ર નામ હોવા છતાં તે જનસેવા નહિ પરંતુ સમાન્ય જનતા ને સેવા ને નામે કેવી રીતે ખર્ચ કરાવવો તે બખૂબી કામ ચાલી રહ્યું છે જનસેવા ના કેન્દ્ર ના કેટલાક લોકો જ જાણી બુઝીને વિવિધ કામોના ફોર્મ જનસેવા કેન્દ્ર માં રાખતા નથી જેથી લોકોને બહાર મજબૂરી વશ ખરીદી કરવાની ફરજ પડે છે એક સામાન્ય આધાર કાર્ડ જેવા આધાર કાર્ડ માં નામ માં સુધારો કરવા કે સરનામું સુધારવા માટે નિશુલ્ક ફોર્મ પૂરું પડવાનું રહે છે પરંતુ આજ ફોર્મ રૂપિયા ૧૦ માં કચેરી ની બહાર આવેલા ઝેરોક્ષ સેન્ટરો માં આશાની થી મળી જાય છે પરંતુ કચેરી માં જયારે પણ કોઈ આરજદાર માંગે તો ખૂટી પડ્યા છે કે આહી નહિ મળે ઝેરોક્ષ વાળા પાસે ખરીદી લો જેવા વાક્યો ખુદ જનસેવા કેન્દ્ર ના કર્મચારી ઓ જ સંભાળવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા લોકોની સેવા માટે શરુ કરવામાં આવેલા જનસેવા કેન્દ્ર માત્ર શોભા સમાન છે આહી લોકોને હાલાકી ના પડે તે માટે લોકો આવે છે પરંતુ આહી રીતસર લોકો ને ઝેરોક્ષ વાળા ને ત્યાં ફોર્મ ખરીદી કરવા મોકલવામાં આવી રહ્યા છે શું ઝેરોક્ષ વાળા પાસે કોઈ કમીશન તો નથી લેવાઈ રહ્યું ને જેવી સમગ્ર બબતો ચર્ચા સાથે તપાસ નો વિષય છે આ સમગ્ર બાબતે જીલ્લા કલેકટર ક્ષિપ્રા આગરે તપાસ કરાવે તે જરૂરી બન્યું છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!